Site icon News Continuous Bureau | Mumbai

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર
અમેરિકા જેવા વિકસિત દેશમાં બે શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા ધમધમતી રહે છે. નાનાં શહેરો વચ્ચે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે કે એકથી વધુ વિમાની કંપનીઓ પોતાની ફ્લાઇટ ઉડાવે છે. કંઈક આવું જ ચિત્ર હવે ભારત દેશમાં પણ રજૂ થવા માંડ્યું છે. મુંબઈથી સિંધુદુર્ગ વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. હજી સુધી ઍરપૉર્ટ પૂરી રીતે કાર્યરત થયું નથી, પરંતુ ઍર ઇન્ડિયાએ મુંબઈ અને સિંધુ દુર્ગ વચ્ચે આગામી વર્ષે ગણેશોત્સવ માટે ફ્લાઇટ સેવા ડિક્લેર કરી દીધી છે અને એ માટે બુકિંગ આપવા માંડ્યું છે. આ માટે વિમાન ટિકિટની કિંમત 1800 રૂપિયાથી ૨૫૦૦ રૂપિયાની આસપાસ છે. જોવાની વાત એ છે કે અત્યારથી લોકોએ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

Join Our WhatsApp Channel
Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version