Site icon News Continuous Bureau | Mumbai

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર
અમેરિકા જેવા વિકસિત દેશમાં બે શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા ધમધમતી રહે છે. નાનાં શહેરો વચ્ચે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે કે એકથી વધુ વિમાની કંપનીઓ પોતાની ફ્લાઇટ ઉડાવે છે. કંઈક આવું જ ચિત્ર હવે ભારત દેશમાં પણ રજૂ થવા માંડ્યું છે. મુંબઈથી સિંધુદુર્ગ વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. હજી સુધી ઍરપૉર્ટ પૂરી રીતે કાર્યરત થયું નથી, પરંતુ ઍર ઇન્ડિયાએ મુંબઈ અને સિંધુ દુર્ગ વચ્ચે આગામી વર્ષે ગણેશોત્સવ માટે ફ્લાઇટ સેવા ડિક્લેર કરી દીધી છે અને એ માટે બુકિંગ આપવા માંડ્યું છે. આ માટે વિમાન ટિકિટની કિંમત 1800 રૂપિયાથી ૨૫૦૦ રૂપિયાની આસપાસ છે. જોવાની વાત એ છે કે અત્યારથી લોકોએ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

Join Our WhatsApp Channel
Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version