Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ મહાનગરપાલિકાના આયોજન વિભાગની દમદાર કામગીરી, વરલીમાં રાતોરાત 1200 ખાટલા ઉભા કરી દીધા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ના દર્દીઓ ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નેહરુ સાયન્સ સેન્ટર માં ખાટલા ઓની સંખ્યા વધારીને 150 કરી નાખી છે. આ ઉપરાંત દાર કોલેજમાં 225 ખાટલા ઓ તૈયાર કર્યા છે. આ સિવાય એન એસ સી આઈ ક્લબમાં 800 ખાટલા મુકી દેવામાં આવ્યા છે. આમ કુલ ૧૨૦૦ જેટલા ખાટલા તૈયાર છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આમાંથી ૭૦ ટકા જેટલા ખાટલાઓ ઓક્સિજન સાથે છે. આથી મધ્ય મુંબઈમાં રહેનારી દર્દીઓને હવે સુવિધા રહેશે.

દેશના આટલા બધા રાજ્યો માં જોરદાર વરસાદ થશે, મોસમ વિભાગ નો વરતારો.

Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Devendra Fadnavis| સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુંબઈ પોલીસની સાયબર વિંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mumbai Local Train| મહિલા કોચમાં બુરખો પહેરીને ઘૂસેલા પુરુષનો પર્દાફાશ, મહિલા મુસાફરોની સતર્કતાથી ઝડપાયો શખ્સ
Exit mobile version