Site icon

આ વિસ્તારમાં વગર કારણે રસ્તા પર નીકળતા લોકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો. પોલીસ અને મહાનગરપાલિકાની કાર્યવાહી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૩ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

સરકારે લોકડાઉન લાગ્યું છે અને પ્રશાસન પણ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે છે. આ પરિસ્થિતિમાં પણ અનેક લોકો એવા છે જે બહાર ફરવા માટે નીકળી પડે છે. આવા લોકોની શાન ઠેકાણે લાવવા માટે વસઈ અને વિરાર મહાનગરપાલિકામાં પ્રશાસન અને પોલીસ વિભાગે કડક પગલાં લીધા છે. હવે જે કોઈ વ્યક્તિ વગર કારણે બહાર ફરવા નીકળે છે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ જો પોઝિટિવ નીકળે તો તે વ્યક્તિને હોસ્પિટલ ભેગી કરાય છે. તેમજ જેમ નો રિપોર્ટ નેગેટિવ આવે તેમને 200 રૂપિયાનો દંડ લઈને છોડી મુકાય છે.

મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.

આમ લોકોની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગ અને પાલિકા પ્રશાસને નવતર પગલુ ભર્યુ છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version