Site icon

આ વિસ્તારમાં વગર કારણે રસ્તા પર નીકળતા લોકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો. પોલીસ અને મહાનગરપાલિકાની કાર્યવાહી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૩ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

સરકારે લોકડાઉન લાગ્યું છે અને પ્રશાસન પણ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે છે. આ પરિસ્થિતિમાં પણ અનેક લોકો એવા છે જે બહાર ફરવા માટે નીકળી પડે છે. આવા લોકોની શાન ઠેકાણે લાવવા માટે વસઈ અને વિરાર મહાનગરપાલિકામાં પ્રશાસન અને પોલીસ વિભાગે કડક પગલાં લીધા છે. હવે જે કોઈ વ્યક્તિ વગર કારણે બહાર ફરવા નીકળે છે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ જો પોઝિટિવ નીકળે તો તે વ્યક્તિને હોસ્પિટલ ભેગી કરાય છે. તેમજ જેમ નો રિપોર્ટ નેગેટિવ આવે તેમને 200 રૂપિયાનો દંડ લઈને છોડી મુકાય છે.

મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.

આમ લોકોની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગ અને પાલિકા પ્રશાસને નવતર પગલુ ભર્યુ છે.

Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
Exit mobile version