Site icon

રાહત ભર્યા સમાચાર – મુંબઇગરાના માથેનો 10 પાણીકાપ ટુંક સમયમાં પાછો ખેંચાશે- પાલિકા કમિશનરે આપ્યા આ સંકેત 

News Continuous Bureau | Mumbai 

મુંબઇ(Mumbai)માં મૂકાયેલો 10 ટકા પાણીકાપ જલ્દી જ રદ થાય તેવી શક્યતા છે

Join Our WhatsApp Community

ભાજપના જૂથ નેતા પ્રભાકર શિંદે(BJP group leader Prsbhskar Shinde)ના પ્રતિનિધિ મંડળે પાણીકાપ(Water cut) રદ કરવાની માંગ BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલ(Iqbalsingh Chahal)ને કરી છે. 

પ્રતિનિધિ મંડળે આક્ષેપ કર્યો હતો કે પાણીકાપ ભલે 10 ટકા કહેવાય પરંતુ લોકોને કાપ 30 ટકા સુધીનો સામનો કરવો પડે છે.

આ અંગે પાલિકા કમિશનરે ખાતરી આપી છે કે આ મામલે સમીક્ષા કરીને ઝડપથી પાણીકાપ મોકૂફ કરાવીશું.

 મુંબઇગરાના માથે 10 ટકા પાણીકાપ 27 જૂનથી મુંબઇમાં અમલમાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : રિક્ષા-ટેક્સીવાળાઓની મનમાનીનો આવશે અંત- મુંબઈગરા હવે હાથના ટીચકે આ રીતે કરી શકશે RTOને ફરિયાદ-જાણો વિગત

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version