Site icon

રાહત ભર્યા સમાચાર – મુંબઇગરાના માથેનો 10 પાણીકાપ ટુંક સમયમાં પાછો ખેંચાશે- પાલિકા કમિશનરે આપ્યા આ સંકેત 

News Continuous Bureau | Mumbai 

મુંબઇ(Mumbai)માં મૂકાયેલો 10 ટકા પાણીકાપ જલ્દી જ રદ થાય તેવી શક્યતા છે

Join Our WhatsApp Community

ભાજપના જૂથ નેતા પ્રભાકર શિંદે(BJP group leader Prsbhskar Shinde)ના પ્રતિનિધિ મંડળે પાણીકાપ(Water cut) રદ કરવાની માંગ BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલ(Iqbalsingh Chahal)ને કરી છે. 

પ્રતિનિધિ મંડળે આક્ષેપ કર્યો હતો કે પાણીકાપ ભલે 10 ટકા કહેવાય પરંતુ લોકોને કાપ 30 ટકા સુધીનો સામનો કરવો પડે છે.

આ અંગે પાલિકા કમિશનરે ખાતરી આપી છે કે આ મામલે સમીક્ષા કરીને ઝડપથી પાણીકાપ મોકૂફ કરાવીશું.

 મુંબઇગરાના માથે 10 ટકા પાણીકાપ 27 જૂનથી મુંબઇમાં અમલમાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : રિક્ષા-ટેક્સીવાળાઓની મનમાનીનો આવશે અંત- મુંબઈગરા હવે હાથના ટીચકે આ રીતે કરી શકશે RTOને ફરિયાદ-જાણો વિગત

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version