Site icon

રાહત ભર્યા સમાચાર – મુંબઇગરાના માથેનો 10 પાણીકાપ ટુંક સમયમાં પાછો ખેંચાશે- પાલિકા કમિશનરે આપ્યા આ સંકેત 

News Continuous Bureau | Mumbai 

મુંબઇ(Mumbai)માં મૂકાયેલો 10 ટકા પાણીકાપ જલ્દી જ રદ થાય તેવી શક્યતા છે

Join Our WhatsApp Community

ભાજપના જૂથ નેતા પ્રભાકર શિંદે(BJP group leader Prsbhskar Shinde)ના પ્રતિનિધિ મંડળે પાણીકાપ(Water cut) રદ કરવાની માંગ BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલ(Iqbalsingh Chahal)ને કરી છે. 

પ્રતિનિધિ મંડળે આક્ષેપ કર્યો હતો કે પાણીકાપ ભલે 10 ટકા કહેવાય પરંતુ લોકોને કાપ 30 ટકા સુધીનો સામનો કરવો પડે છે.

આ અંગે પાલિકા કમિશનરે ખાતરી આપી છે કે આ મામલે સમીક્ષા કરીને ઝડપથી પાણીકાપ મોકૂફ કરાવીશું.

 મુંબઇગરાના માથે 10 ટકા પાણીકાપ 27 જૂનથી મુંબઇમાં અમલમાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : રિક્ષા-ટેક્સીવાળાઓની મનમાનીનો આવશે અંત- મુંબઈગરા હવે હાથના ટીચકે આ રીતે કરી શકશે RTOને ફરિયાદ-જાણો વિગત

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version