Site icon

મુંબઈ જળ સંકટ: શહેરના આ વિસ્તારમાં આજે પણ પાણી પુરવઠો નહીં મળે, આ છે કારણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાંડતાં તમામ જળાશયો છલોછલ ભરાઈ જતા મુંબઈગરાના માથેથી પાણી કાપનું સંકટ ટળ્યું નથી. 

માહિમ ક્રીક ખાતે 1,800mm તાનસા પૂર્વની પાણીની મુખ્ય લાઇનમાં લીકેજને કારણે બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝના ભાગોમાં સતત બીજા દિવસે પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. 

આજે (સોમવારે) પણ પુરવઠાને અસર થવાની ધારણા છે કારણ કે લીકેજનું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી.

આ પાણીકાપના પગલે ખારના કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું હતું કે લોકોને પરેશાની ન થાય તે માટે BMCએ યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું જોઈતું હતુંકારણ કે લીકેજથી નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version