Site icon

મુંબઈ જળ સંકટ: શહેરના આ વિસ્તારમાં આજે પણ પાણી પુરવઠો નહીં મળે, આ છે કારણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાંડતાં તમામ જળાશયો છલોછલ ભરાઈ જતા મુંબઈગરાના માથેથી પાણી કાપનું સંકટ ટળ્યું નથી. 

માહિમ ક્રીક ખાતે 1,800mm તાનસા પૂર્વની પાણીની મુખ્ય લાઇનમાં લીકેજને કારણે બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝના ભાગોમાં સતત બીજા દિવસે પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. 

આજે (સોમવારે) પણ પુરવઠાને અસર થવાની ધારણા છે કારણ કે લીકેજનું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી.

આ પાણીકાપના પગલે ખારના કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું હતું કે લોકોને પરેશાની ન થાય તે માટે BMCએ યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું જોઈતું હતુંકારણ કે લીકેજથી નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version