Site icon News Continuous Bureau | Mumbai

2જી ઓગસ્ટ થી સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન શરૂ કરવા માટે ભાજપનો સવિનય કાનૂન ભંગ આંદોલન.. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 23  જુલાઈ  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે પ્રસાર માધ્યમો કરતાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સામાન્ય મુંબઈવાસીઓને લડત પોતાના ખભે લઈને આગળ વધારશે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે મુંબઈ શહેરમાં જેટલા લોકોને વેક્સિનના બે ડોઝ મળી ગયા હોય તે લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવી જોઈએ. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી 2જી ઓગસ્ટ થી સવિનય કાનૂન ભંગ કરશે. એટલે કે બીજી ઓગસ્ટથી ભારતીય જનતા પાર્ટીના બે ડોઝ લીધેલા કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન પર તેમજ ટ્રેનમાં હાજરી પુરાવશે.

મલાડના ધારાસભ્ય અસલમ શેખ ની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ લોકલ ટ્રેન સંદર્ભે રાજ્ય સરકારને ધમકી આપી છે કે જો બે ડોઝ લીધેલા લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી નહીં મળે તો તેઓ પોતાની સ્ટાઇલથી આંદોલન કરશે.

Mira Road Drugs। મીરા રોડ ડ્રગ્સ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી તેલંગાણામાં ચાલતી બે હાઇટેક ફેક્ટરીઓ ઝડપાઈ
Dahisar Crime। દહીસરમાં વાંધાજનક વીડિયો બતાવી મહિલાને બ્લેકમેલ કરનારો નરાધમ ઝડપાયો
Mumbai Cyber Fraud। મુંબઈમાં નિવૃત્ત નાગરિક સાથે ૬.૮૦ કરોડની રેકોર્ડબ્રેક છેતરપિંડી વોટ્સએપ ગ્રુપ અને ફેક વેબસાઇટ દ્વારા આચરવામાં આવ્યું મોટું કૌભાંડ!
Mumbai Crime। માલવણી લિવઇન પાર્ટનર હત્યાકાંડ ચારિત્ર્ય પર શંકા રાખી ગળું કાપી નાખનારો પ્રેમી આસામથી ઝડપાયો
Exit mobile version