Site icon News Continuous Bureau | Mumbai

ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) માં કોરોના મહામારી(covid pandemic) ને લીધે બે વર્ષ બાદ ફરી જોશભેર ગણેશોત્સવ(Ganesha Festival) ઉજવાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ વર્ષે કોઈ કોરોના પ્રતિબંધ ના હોઈ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha raja) ના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

અહીં માત્ર ચાર દિવસમાં જ રાજાને ચરણે દોઢ કરોડનું દાન આવ્યું છે. જેમાં રોકડ રકમ સહિત સોના, ચાંદીનો પણ સમાવેશ છે.  

ગત ચાર દિવસમાં જમા થયેલ દાન(Donation) ની રકમ જોતાં આ વર્ષે સરેરાશ ચારથી પાંચ કરોડ રુપિયાનું દાન જમા થવાનો અંદાજ વર્તાવાઈ રહ્યો છે. 

ઉલેખનીય છે કે 2019માં ભક્તોએ બાપ્પાના ચરણે 4 કિલો સોનું, 80 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયા કેશ ધર્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

Central Railway Mega Block રવિવારે મધ્ય રેલવે અને ટ્રાન્સહારબર લાઇન પર મેગાબ્લોક જાણો સંપૂર્ણ વિગત
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Exit mobile version