Site icon News Continuous Bureau | Mumbai

ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) માં કોરોના મહામારી(covid pandemic) ને લીધે બે વર્ષ બાદ ફરી જોશભેર ગણેશોત્સવ(Ganesha Festival) ઉજવાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ વર્ષે કોઈ કોરોના પ્રતિબંધ ના હોઈ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha raja) ના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

અહીં માત્ર ચાર દિવસમાં જ રાજાને ચરણે દોઢ કરોડનું દાન આવ્યું છે. જેમાં રોકડ રકમ સહિત સોના, ચાંદીનો પણ સમાવેશ છે.  

ગત ચાર દિવસમાં જમા થયેલ દાન(Donation) ની રકમ જોતાં આ વર્ષે સરેરાશ ચારથી પાંચ કરોડ રુપિયાનું દાન જમા થવાનો અંદાજ વર્તાવાઈ રહ્યો છે. 

ઉલેખનીય છે કે 2019માં ભક્તોએ બાપ્પાના ચરણે 4 કિલો સોનું, 80 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયા કેશ ધર્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

Mumbai Metro Station Spaces Leasing મેટ્રો લાઈન ૨એ અને ૭ માં મુસાફરો ઘટતા તંત્ર એક્શનમાં, આવક વધારવા કરશે આ કામ..
MD Drugs Case મુંબઈમાં પોલીસની ખોટી નંબરપ્લેટ લગાવીને એમડી ડ્રગ્સની હેરાફેરી કરતી ખાનગી કાર ઝડપાઈ, ત્રણની ધરપકડ
Marathi Language Ultimatum ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોને મરાઠી ભાષાનું ‘અલ્ટીમેટમ’ ૧૮ ઓગસ્ટથી કડક કાર્યવાહી થશે
FatherSon Attacked in Nalasopara નાલાસોપારામાં પિતાપુત્ર પર લોહિયાળ હુમલો, છેડતીનો વિરોધ કરવા ગયેલા યુવાનની પ્રકૃતિ ગંભીર, બે શખ્સો સામે આક્ષેપ
Exit mobile version