Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે સાંઈબાબા મંદિર બાદ સિદ્ધિવિનાયક મંદિર ના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયા. 

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો બંધ થવા લાગ્યા છે.

શિરડીના સાંઇબાબા મંદિર બાદ હવે મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર પણ આગામી આદેશ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.

Join Our WhatsApp Channel

જોકે મંદિરમાં નિયમિત 'આરતી' અને 'પૂજા' કરવામાં આવશે અને વેબકાસ્ટ પર મૂકવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ બંને મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થાય છે.

મુંબઈના હીરાબજારના વેપારીઓ મુખ્યમંત્રીને મળશે, એક્સપોર્ટ ઓર્ડરનું શું કરવાનું? આ પ્લાન પર કામ ચાલી રહ્યું છે. જાણો વિગત…
 

Fake Milk Factory Vasai અસલીના નામે વેચાતું હતું નકલી દૂધ! વસઈ ફેક્ટરી પર પોલીસની રેડ, ૧૦ લાખની કિંમતની મશીનરી જપ્ત
Digital Arrest Scam સાવધાન! મુંબઈમાં ડિજિટલ અરેસ્ટના ડરથી ૧.૬૭ કરોડ લૂંટાવનાર કૌભાંડનો ભેદ ઉકેલાયો, ૭ આરોપીઓની ધડપકડ
Illegal Firearms Saki Naka મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા આ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયારો સાથે આરોપીની ધરપકડ
Mumbai Fake Currency માયાનાગરીમાં બનાવટી નોટોનું મોટું રેકેટ પર્દાફાશ કારમાંથી મળી લાખોની નકલી ચલણી નોટો, પોલીસે એકની ધડપકડ કરી
Exit mobile version