Site icon

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version