Site icon

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version