Site icon

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version