Site icon

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

Goregaon Link Road Accident: મુંબઈમાં બાંધકામ હેઠળના બ્રિજની આફત યથાવત: ગોરેગાંવમાં ચાલુ કાર પર લોખંડનો પિલર ખાબક્યો; મુસાફરોનો ચમત્કારિક બચાવ.
Dhurandhar 2 Film Shoot Controversy: ફિલ્મ ‘ધુરંધર ૨’ ના શૂટિંગમાં સુરક્ષા સાથે ચેડાં: B62 સ્ટુડિયોને બ્લેકલિસ્ટ કરવા BMCની ભલામણ; નિયમો તોડવા બદલ ભારે દંડ.
Mumbai Traffic Police: મુંબઈમાં રિક્ષાચાલકોની મનમાની પર પોલીસનો ‘સપાટો’: ૧૨ દિવસમાં ૩૬ હજાર કેસ અને ₹૯૭ લાખનો દંડ; ૮૧૫ રિક્ષાઓ કરાઈ જપ્ત
Mahim Hospital Data Fraud: માહિમમાં હોસ્પિટલના ડેટાનો દુરુપયોગ કરી છેતરપિંડી: મૃત દર્દીના પરિવારને ‘સહાય’ની લાલચ આપી નાણાં પડાવનાર ભેજાબાજ ઝડપાયો.
Exit mobile version