Site icon

શિંદે-ફડણવીસની ત્રીજી કેબિનેટ મિટિંગ-ઠાકરે સરકાર દ્વારા  છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને યથાવત રાખ્યો-જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath shinde) અને નાયબ મુખ્યમંત્રી(DeputCM) દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis) કેબિનેટે(Cabinet) આજની બેઠકમાં મોટા નિર્ણયો લીધા છે.

આ બેઠકમાં ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજીનગર(Sambhajinagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(Dharashiv) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

સાથે નવી મુંબઈ એરપોર્ટનું(Navi Mumbai Airport) નામ D.B Patil રાખવાનો નિર્ણય લેવાયો છે. 

બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માહિતી આપી કે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેન્દ્રને(Central Govt) મોકલવામાં આવશે. 

એટલે કે ઠાકરે સરકાર(Thackeray Govt) દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. 

બે દિવસ પહેલા 14મીએ મળેલી કેબિનેટની બેઠકમાં(Cabinet meeting) પેટ્રોલ(Petrol), ડીઝલના)Diesel) ભાવમાં ઘટાડો, સરપંચ અને મેયરની સીધી ચૂંટણી(Elections) કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર પણ વાંચો : એક શિવસૈનિકની માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક ચાલુ હતી ત્યારે જ આવ્યો એકનાથ શિંદેનો ફોન-પછી શું થયું-જાણો વિગત

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version