Site icon

શિંદે-ફડણવીસની ત્રીજી કેબિનેટ મિટિંગ-ઠાકરે સરકાર દ્વારા  છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને યથાવત રાખ્યો-જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath shinde) અને નાયબ મુખ્યમંત્રી(DeputCM) દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis) કેબિનેટે(Cabinet) આજની બેઠકમાં મોટા નિર્ણયો લીધા છે.

આ બેઠકમાં ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજીનગર(Sambhajinagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(Dharashiv) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

સાથે નવી મુંબઈ એરપોર્ટનું(Navi Mumbai Airport) નામ D.B Patil રાખવાનો નિર્ણય લેવાયો છે. 

બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માહિતી આપી કે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેન્દ્રને(Central Govt) મોકલવામાં આવશે. 

એટલે કે ઠાકરે સરકાર(Thackeray Govt) દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. 

બે દિવસ પહેલા 14મીએ મળેલી કેબિનેટની બેઠકમાં(Cabinet meeting) પેટ્રોલ(Petrol), ડીઝલના)Diesel) ભાવમાં ઘટાડો, સરપંચ અને મેયરની સીધી ચૂંટણી(Elections) કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર પણ વાંચો : એક શિવસૈનિકની માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક ચાલુ હતી ત્યારે જ આવ્યો એકનાથ શિંદેનો ફોન-પછી શું થયું-જાણો વિગત

NCP વિલીનીકરણ મામલો લટક્યો: શરદ પવાર અને સુપ્રિયા સુલેની આતુરતા વચ્ચે સુનેત્રા પવારે સાધ્યું મૌન, જાણો શું છે અજિત પવારના નિધન પછીનું નવું ગણિત
Kandivali Police Crackdown: કાંદિવલી પોલીસે ‘ન્યુસન્સ’ પર ફેરવ્યું બુલડોઝર: ગેરકાયદે અતિક્રમણ સાફ અને દારૂડિયાઓ પર પોલીસે કસ્યો સકંજો.
Gorai Dumping Ground Fire: ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રહીશોના શ્વાસ રૂંધાયા, કિલોમીટરો દૂર દેખાયા જ્વાળાના દ્રશ્યો.
Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.
Exit mobile version