Site icon

શોકિંગ! BMCના આટલા અધિકારી-કર્મચારીઓના કોવિડથી થયા મોત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,7 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

શુક્રવાર.  

મુંબઈમ માર્ચ 2020થી કોરોનાના ચેપ ફેલાયો હતો. કોરોનાની બે લહેર બાદ હવે ત્રીજી લહેરનું સંકટ મુંબઈગરાના માથે છવાયેલું છે. તેનો સામનો કરવા માટે ફરી એક વખત મુંબઈ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 21 મહિનામાં કોરોનાને કારણે પાલિકાના જુદા જુદા ખાતાના 259 અધિકારી, કર્મચારી, ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારીઓના કોવિડથી મોત થયા છે.

પાલિકાના જણાવ્યા મુજબ 259માંથી 222 કર્મચારી, અધિકારીઓના મૃત્યુના સર્ટિફિકેટ ઉપલબ્ધ થયા છે. બાકીના 37 મૃત અધિકારી કર્મચારીઓના મોત કોવિડથી થયા હોવાનું પુરવાર થવાનું બાકી છે.

જેનો ડર હતો એ જ થયું! મુંબઈના ધારાવી માં ઘુસી ગયો કોરોના; આ છે આજના તાજા આંકડા

અત્યાર સુધી પાલિકાના 7,068 અધિકારી, કર્મચારીઓને કોવિડનો ચેપ લાગ્યો હતો, તેમાંથી 6,529 અધિકારી, કર્મચારીઓ સુરક્ષિત રીતે કોરોનાથી સાજા થઈ ગયા હતા. હાલ 280 કર્મચારી, અધિકારી સારવાર લઈ રહ્યા છે.

Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Exit mobile version