Site icon

નવી મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓ માટે કડક કાયદા બનાવ્યા, વેપારીઓમાં ફેલાયો ફફડાટ; જો BMC આવું કરશે તો શું થશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

નવી મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાના નિયમો માટે એક ગાઇડલાઇન બહાર પાડી છે. આ ગાઇડલાઇન મુજબ વેપારી સંસ્થાનોને કોરોનાના નિયમનું કડક રીતે પાલન કરવું પડશે. જે કોઈ કોરોના નિયમભંગ બદલ પકડાય તેને દંડ કરવામાં આવશે. જો બીજી વખત એ જગ્યાએ નિયમભંગ થતો જણાયો હતો તો એ વેપારી સંસ્થાનને સાત દિવસ માટે બંધ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ દુકાનોએ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જવું પડશે.

નવી મુંબઈ મહાનગરપાલિકાએ પહેલી વખત નિયમભંગ માટે ૧૦ હજાર રૂ.નો દંડ કર્યો છે જ્યારે કે બીજી વખત પકડાય તો સાત દિવસ સુધી દુકાન બંધ અને ત્રીજી વખત પકડાય તો કોરોના જાય નહીં ત્યાં સુધી દુકાન બંધ રહેશે.

ભાંડુપ માં બે સ્ત્રીઓ ગટરમાં પડતા બચી ગઈ, વિડિયો સીસીટીવીમાં કેદ. જુઓ વિડિયો

નવી મુંબઈ મહાનગરપાલિકાના આ કાયદાને કારણે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે, પરંતુ સવાલ એ છે કે જો મુંબઈ મહાનગરપાલિકા આ કાયદાને મુંબઈમાં લાવશે તો વેપારીઓનું શું થશે?

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version