Site icon

મુંબઈની લોકલ ટ્રેન આંશિક રીતે શરૂ થતા વેપાર-ધંધા પર પોઝિટિવ અસર રહ્યો. શું પડ્યો અસર? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં હવે અલગ અલગ સમય મર્યાદામાં સામાન્ય વ્યક્તિ પ્રવાસ કરી શકે છે. આવું કરવાને કારણે હવે શહેર તરફ ના વેપાર ઉદ્યોગ ધંધા પર સવળી અસર પડી છે. અનેક વેપાર ધંધામાં આશરે ૫૦ ટકા જેટલો સુધાર દેખાઈ રહ્યો છે. 

અનેક દુકાનદારોએ પોતાની દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓને સમયની ફેરબદલ માટેની સવલત કરી આપી છે. જે મુજબ સવારના સમયે શહેર પહોંચવા માટે લોકો પ્રાઈવેટ વાહનથી ઓફિસ પહોંચી જાય છે જ્યારે કે સાંજના સમયે લોકલ ટ્રેનના માધ્યમથી ઘરે પહોંચે છે.

અમુક દુકાનદારોએ સમય ફેરવી નાખ્યો છે. જે મુજબ સવારે વહેલા આવનાર કર્મચારીને નિશ્ચિત સમયમર્યાદામાં રજા આપવામાં આવે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખ પછી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ મળશે. જો આવુ થશે તો વેપારીઓને ધંધામાં વધુ ફાયદો મળશે.કુલ મળીને લોકલ ટ્રેનમાં આંશિક રાહત મળવાને કારણે ધંધામાં પણ આંશિક સુધારો આવ્યો છે.

Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Exit mobile version