Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની લોકલ ટ્રેન આંશિક રીતે શરૂ થતા વેપાર-ધંધા પર પોઝિટિવ અસર રહ્યો. શું પડ્યો અસર? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ફેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં હવે અલગ અલગ સમય મર્યાદામાં સામાન્ય વ્યક્તિ પ્રવાસ કરી શકે છે. આવું કરવાને કારણે હવે શહેર તરફ ના વેપાર ઉદ્યોગ ધંધા પર સવળી અસર પડી છે. અનેક વેપાર ધંધામાં આશરે ૫૦ ટકા જેટલો સુધાર દેખાઈ રહ્યો છે. 

અનેક દુકાનદારોએ પોતાની દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓને સમયની ફેરબદલ માટેની સવલત કરી આપી છે. જે મુજબ સવારના સમયે શહેર પહોંચવા માટે લોકો પ્રાઈવેટ વાહનથી ઓફિસ પહોંચી જાય છે જ્યારે કે સાંજના સમયે લોકલ ટ્રેનના માધ્યમથી ઘરે પહોંચે છે.

અમુક દુકાનદારોએ સમય ફેરવી નાખ્યો છે. જે મુજબ સવારે વહેલા આવનાર કર્મચારીને નિશ્ચિત સમયમર્યાદામાં રજા આપવામાં આવે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખ પછી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ મળશે. જો આવુ થશે તો વેપારીઓને ધંધામાં વધુ ફાયદો મળશે.કુલ મળીને લોકલ ટ્રેનમાં આંશિક રાહત મળવાને કારણે ધંધામાં પણ આંશિક સુધારો આવ્યો છે.

Mumbai Road Widening મુંબઈમાં રોડ પહોળો કરવાની કામગીરી વેગવાન, વિક્રોલી ફ્લાઈઓવર પાસે બીએમસીએ ૨૮ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
Mumbai Crane Mishap ગંભીર લાપરવાહીનું પરિણામ મુંબઈ ક્રેન અકસ્માત મામલે MMRDA ની મોટી કાર્યવાહી, કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે લાખોનો દંડ.
FDA Action on Restaurant મુંબઈના પ્રખ્યાત ‘સ્ટેટસ રેસ્ટોરન્ટ’નું લાયસન્સ રદ; વાસણ ધોવાના એરિયામાં કર્મચારી મોં ધોતો હોવાનો વીડિયો વાયરલ
Mumbai Heart attacks ચિંતાજનક આંકડા મુંબઈમાં દર વર્ષે હાર્ટ એટેકથી ૧૬ હજારથી વધુ લોકોના મોત, કેન્સરના દર્દીઓનો આંકડો પણ ૧૦ હજારની નજીક
Exit mobile version