Site icon

હાય હાય!! દર્દનાક ઘટના. નવી મુંબઈમાં રસ્તાની વચ્ચોવચ બાળકને કરંટ લાગ્યો અને ઘટનાસ્થળ પર મરી ગયો. પણ કઈ રીતે? જાણો અહીં..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 ફેબ્રુઆરી 2021

નવી મુંબઈના એરોલી માં એક અરેરાટી જનક બનાવ બન્યો છે. અહીં બાર વર્ષનો એક નાનો બાળક કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો છે. વાત એમ બની કે આ નાનકડો બાળક રસ્તાના ફૂટપાથ પર ચાલી રહ્યો હતો અને ત્યારે તેનો હાથ એક સીડી ને અડ્યો. તે વખતે આ સીડી વીજળીના થાંભલા ને અડેલી હતી. પરિણામ સ્વરૂપ વિજળી થઈ પ્રવાહિત થઈ જતા તે બાળકને જોરદાર કરંટ લાગ્યો અને તે ઘટના સ્થળ પર બળીને મરી ગયો.

આ સંદર્ભે પોલીસે વીજળી કંપની ની વિરુદ્ધમાં નિષ્કાળજી નો કેસ દર્જ કર્યો છે. ત્યાં સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આ બાળક કયા પરિવારનું સંતાન છે. બાળક પૂર્ણ રીતે બળી ગયો હોવાને કારણે હવે તેનો ચહેરો પણ જોઈ શકાતો નથી. 

રસ્તાના ફૂટપાથ પર બનેલી આ ઘટનાને કારણે સહુકોઇ સ્તબ્ધ છે.

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version