Site icon

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયારી શરુ, નવી મુંબઈ મહાનગરપાલિકાએ આ લેબમાં કોવિડ પરીક્ષણ ક્ષમતામાં વધારો કર્યો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

કોરોનાના ત્રીજી લહેરના ખતરાને જોતાં નવી મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

આ તૈયારી અંતર્ગત, મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ વધારવા માટે નેરુલમાં RT-PCR લેબનું વિસ્તરણ કર્યું છે.  

આ વિસ્તરણ સાથે, લેબમાં નમૂનાઓના પરીક્ષણમાં 2000 નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આ લેબમાં દરરોજ 5000 નમૂનાઓનું પરીક્ષણ શક્ય બનશે. 

ઉલ્લેખનીય છે કે  RT-PCR લેબ 4 ઓગસ્ટ 2020 ના રોજ નેરુલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત હોસ્પિટલમાં સરકારની પરવાનગી થી શરૂ કરવામાં આવી હતી. 

આ લેબમાં કોરોનાની પ્રથમ અને બીજા લહેર દરમિયાન, 30 ઓક્ટોબર 2021 સુધી 6 લાખ 36 હજાર 73 નમૂનાઓનું RT-PCR પરીક્ષણ મફતમાં કરવામાં આવ્યું હતું.

પંજાબના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી, રાખ્યું આ નામ

Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Exit mobile version