Site icon

એન્ટિલિયા જાસૂસી મામલોઃ NIAએ વધુ એક પોલીસ અધિકારીની કરી ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી એ મુંબઇમાં અંબાણીની નિવાસ એન્ટિલિયાની જાસૂસી મામલે વધુ એક પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી. 

અંબાણીની સુરક્ષાને જોખમમાં મૂકવા અને મનસુખ હિરેનની હત્યા મામલે એમઆઇએએ માનેને ગુરુવારે પુછપરછ માટે બોલાવ્યા હતા. કેસમાં તેમની સંડોવણી જણાતા માનેની ધરપકડ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

તેના પર આ મામલે પરુવા નષ્ટ કરવામાં સચિન વઝેની મદદ કરવાનો આરોપ છે. અગાઉ મુંબઇ પોલીસના બે મોટા પોલીસ અધિકારી સચિન વાઝે અને રિયાઝ કાઝી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version