Site icon

એન્ટિલિયા જાસૂસી મામલોઃ NIAએ વધુ એક પોલીસ અધિકારીની કરી ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી એ મુંબઇમાં અંબાણીની નિવાસ એન્ટિલિયાની જાસૂસી મામલે વધુ એક પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી. 

અંબાણીની સુરક્ષાને જોખમમાં મૂકવા અને મનસુખ હિરેનની હત્યા મામલે એમઆઇએએ માનેને ગુરુવારે પુછપરછ માટે બોલાવ્યા હતા. કેસમાં તેમની સંડોવણી જણાતા માનેની ધરપકડ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

તેના પર આ મામલે પરુવા નષ્ટ કરવામાં સચિન વઝેની મદદ કરવાનો આરોપ છે. અગાઉ મુંબઇ પોલીસના બે મોટા પોલીસ અધિકારી સચિન વાઝે અને રિયાઝ કાઝી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version