Site icon

સામાન્ય માણસને અભયદાન : રેલવે પ્રશાસનને કરી સ્પષ્ટતા, નાઈટ કર્ફ્યુ નો અસર લોકલ ટ્રેન પર નહીં થાય.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ

રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરી છે કે નાઈટ કર્ફ્યુનો કોઈપણ પ્રકારનો અસર લોકલ ટ્રેનની સર્વિસ પર નહીં થાય. ગત દિવસો દરમિયાન એવી અફવા ઉડી હતી કે નાઈટ કર્ફ્યુ ને કારણે સામાન્ય માણસ માટે લોકલ ટ્રેન નું સફર બપોરે ૧૨થી સાંજે ચાર વાગ્યા સુધી જ થઈ શકશે. 

Join Our WhatsApp Community


આનું પ્રમુખ કારણ એવું છે કે લોકલ ટ્રેન માંથી એક સાથે બહુ મોટી સંખ્યામાં લોકો બહાર આવે છે અને ત્યારે ગિરદી નું દ્રશ્ય સર્જાય છે. આ પરિસ્થિતિમાં નાઈટ કર્ફ્યુનો કોઈ મતલબ રહેતો નથી. જોકે હવે આ સંદર્ભે રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરી છે જેને કારણે લોકોએ રાહતનો દમ લીધો છે.

Mumbai Crime Branch Unit 3 Raid: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ફેરવવા બનાવી ૯ બોગસ કંપનીઓ; મસ્જિદ બંદરમાંથી બે સૂત્રધારો ઝડપાયા.
Instagram Shopping Fraud Mumbai: ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શોપિંગ કરવી પડી ભારે: મુંબઈની યુવતીએ લખનવી સૂટ મંગાવવામાં ₹૩૬,૫૦૦ ગુમાવ્યા; ઠગોએ નકલી બિલ મોકલી આચરી છેતરપિંડી.
Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Exit mobile version