Site icon News Continuous Bureau | Mumbai

સામાન્ય માણસને અભયદાન : રેલવે પ્રશાસનને કરી સ્પષ્ટતા, નાઈટ કર્ફ્યુ નો અસર લોકલ ટ્રેન પર નહીં થાય.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ

રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરી છે કે નાઈટ કર્ફ્યુનો કોઈપણ પ્રકારનો અસર લોકલ ટ્રેનની સર્વિસ પર નહીં થાય. ગત દિવસો દરમિયાન એવી અફવા ઉડી હતી કે નાઈટ કર્ફ્યુ ને કારણે સામાન્ય માણસ માટે લોકલ ટ્રેન નું સફર બપોરે ૧૨થી સાંજે ચાર વાગ્યા સુધી જ થઈ શકશે. 

Join Our WhatsApp Community


આનું પ્રમુખ કારણ એવું છે કે લોકલ ટ્રેન માંથી એક સાથે બહુ મોટી સંખ્યામાં લોકો બહાર આવે છે અને ત્યારે ગિરદી નું દ્રશ્ય સર્જાય છે. આ પરિસ્થિતિમાં નાઈટ કર્ફ્યુનો કોઈ મતલબ રહેતો નથી. જોકે હવે આ સંદર્ભે રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરી છે જેને કારણે લોકોએ રાહતનો દમ લીધો છે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version