Site icon

બોરીવલીમાં વેક્સિનેશન સેન્ટરમાં વધુ એકનો ઉમેરો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બોરીવલીમાં જાણીતા પ્રબોધનકાર ઠાકરે નાટ્યગૃહના કમ્પાઉન્ડમાં હવેથી કોરોનાની પ્રતિબંધક વેક્સિન લઈ શકાશે. કોરોનાને નિયંત્રણમાં રાખવા વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. મુંબઈમાં એ માટે BMC  વેક્સિનેશન સેન્ટરની જગ્યા વધારી રહી છે. બુધવારે બોરીવલીમાં મુંબઈ ઉપનગરના પાલકપ્રધાન અને રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ વીડિયો કૉન્ફરન્સથી આ નવા સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયર કિશોરી પેડણેકર સહિત  વિધાનસભ્યો અને નગરસેવકોએ પણ હાજરી પુરાવી હતી.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version