લાઉડ સ્પીકર વિવાદ : NCPના વડા શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને માર્યો ટોણો, કહી આ વાત..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મસ્જિદમાં સવાર-સાંજ વાગતા ભુંગળાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે.

મનસે (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) ઠાકરે સરકારને 3મે સુધી મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરવાની ચેતવણી આપી છે.

આ ઘટનાને લઇને હવે NCPના વડા શરદ પવારે (sharad Pawar) રાજ ઠાકરેને ટોણો મારતા કહ્યું છે કે, આ સમય મોંઘવારી અને બેરોજગારી વિશે બોલવાનો છે, પણ એના વિશે કોઈ બોલતું નથી.
 
મુંબઈમાં પત્રકારોના પ્રશ્નોના જવાબમાં NCPના વડા શરદ પવારે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની રચના અંગે કહ્યું કે, કોંગ્રેસ વિના આ શક્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ ગઈ કાલે થાણે શહેરમાં ચેતવણી આપી હતી કે 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો સ્પીકરો પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં

આ સમાચાર પણ વાંચો :  આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

Exit mobile version