Site icon

મધ્ય રેલવેની ટ્રેનો સવાર ના સમયે ૧૦૦ જગ્યાએ 30 ની ઝડપે દોડે છે. કારણકે… લોકો ડબલા લઇને બેસે છે.

ન્યુઝ કંટીન્યુઝ

મુંબઈ

Join Our WhatsApp Community

ઘણી વખત એવી ફરિયાદ કરવામાં આવે છે કે લોકલ ટ્રેન સમય પર નથી ચાલતી. ત્યારે હવે મધ્ય રેલવેની ટ્રેનો સવારના સમયે કેમ લેટ થાય છે તેનું કારણ બહાર આવ્યું છે.સવારના સમયે મધ્ય રેલવેમાં કુર્લા થી થાણા ની વચ્ચે અસંખ્ય લોકો ડબ્બા લઈને કુદરતી હાજત માટે પાટા પર બેસી જાય છે. આ સમયે કોઇ જાનહાની ન થાય તે હેતુથી ટ્રેન ચલાવનાર ગાર્ડને ટ્રૈન ધીમી ગતિએ દોડાવવી પડે છે.


આ ઉપરાંત કુદરતી હાજત ને કારણે પાટા ગંદા થઈ જાય છે અમુક વખત તે સડી પણ જાય છે.
આ સંદર્ભે રેલવે પ્રશાસન અનેક વખત કાર્યવાહી કરતી હોય છે પરંતુ આ વિષય લોકોની દૈનિક જિંદગી સાથે જોડાયેલ હોવાને કારણે અત્યાર સુધીના કોઇપણ પ્રયાસ સફળ રહ્યા નથી.
આ મધ્ય રેલવેમાં લોકોને 'આદત'ને કારણે ટ્રેન લેટ થાય છે.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version