Site icon

મધ્ય રેલવેની ટ્રેનો સવાર ના સમયે ૧૦૦ જગ્યાએ 30 ની ઝડપે દોડે છે. કારણકે… લોકો ડબલા લઇને બેસે છે.

ન્યુઝ કંટીન્યુઝ

મુંબઈ

Join Our WhatsApp Community

ઘણી વખત એવી ફરિયાદ કરવામાં આવે છે કે લોકલ ટ્રેન સમય પર નથી ચાલતી. ત્યારે હવે મધ્ય રેલવેની ટ્રેનો સવારના સમયે કેમ લેટ થાય છે તેનું કારણ બહાર આવ્યું છે.સવારના સમયે મધ્ય રેલવેમાં કુર્લા થી થાણા ની વચ્ચે અસંખ્ય લોકો ડબ્બા લઈને કુદરતી હાજત માટે પાટા પર બેસી જાય છે. આ સમયે કોઇ જાનહાની ન થાય તે હેતુથી ટ્રેન ચલાવનાર ગાર્ડને ટ્રૈન ધીમી ગતિએ દોડાવવી પડે છે.


આ ઉપરાંત કુદરતી હાજત ને કારણે પાટા ગંદા થઈ જાય છે અમુક વખત તે સડી પણ જાય છે.
આ સંદર્ભે રેલવે પ્રશાસન અનેક વખત કાર્યવાહી કરતી હોય છે પરંતુ આ વિષય લોકોની દૈનિક જિંદગી સાથે જોડાયેલ હોવાને કારણે અત્યાર સુધીના કોઇપણ પ્રયાસ સફળ રહ્યા નથી.
આ મધ્ય રેલવેમાં લોકોને 'આદત'ને કારણે ટ્રેન લેટ થાય છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version