Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આકાશી આફતને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મકાનો ધરાશાયી થયા, અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિપજ્યા મોત ; પીએમ મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આટલા લાખ રૂપિયાની મદદ જાહેર કરી

 મુંબઈમાં રાતભર થયેલા ભારે વરસાદને લીધે વિવિધ બનાવમાં ૩૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો. 

Join Our WhatsApp Channel

પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે  મુંબઇમાં વરસાદમાં ઇમારત, ઘર, દીવાલ, ઝાડ તૂટી પડવાની ઘટનામાં અનેક જણ જીવ ગુમાવતા હોય છે. દર વર્ષે આ પ્રકારના બનાવ બનતા હોવાથી લોકોની સુરક્ષા બાબતે જરૂરી પગલા ભરવા જોઇએ એવી ચર્ચા થઇ રહી છે.

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી

Mumbai Cyber Fraud। મુંબઈમાં નિવૃત્ત નાગરિક સાથે ૬.૮૦ કરોડની રેકોર્ડબ્રેક છેતરપિંડી વોટ્સએપ ગ્રુપ અને ફેક વેબસાઇટ દ્વારા આચરવામાં આવ્યું મોટું કૌભાંડ!
Mumbai Crime। માલવણી લિવઇન પાર્ટનર હત્યાકાંડ ચારિત્ર્ય પર શંકા રાખી ગળું કાપી નાખનારો પ્રેમી આસામથી ઝડપાયો
Malad Accident। મુંબઈના મલાડમાં ગમખ્વાર અકસ્માત નિયંત્રણ ગુમાવેલી બેસ્ટ બસે ઓલા કેબને મારી ટક્કર, કાર સાફ કરી રહેલા ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત
Mumbai Metro 4 & 4A। ક્યારે શરૂ થશે મુંબઈ મેટ્રો લાઇન ૪? ગાયમુખથી કેડબરી જંક્શન રૂટને સર્ટિફિકેટ મળ્યા બાદ હવે આ એક જ મંજૂરીની છે રાહ!
Exit mobile version