Site icon

મુંબઇ પર આતંકવાદીઓનું જોખમ : જોગેશ્વરી માંથી એક વ્યક્તિની ધરપકડ થઇ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં તહેવારો દરમિયાન આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ બનાવવાની દિશામાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમે શહેરના જોગેશ્વરી વિસ્તારમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે. 

જોકે મહારાષ્ટ્ર એટીએસએ પકડાયેલા આરોપી વિશે વધારે માહિતી આપી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે તે આતંકીના દિલ્હી મોડ્યુલનો સભ્ય છે. ભૂતકાળમાં દિલ્હીમાં 6 આતંકવાદીઓ ઝડપાયા હતા. 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા આ આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે. અત્યાર સુધીની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આ આતંકવાદીઓ સંસદ પરના હુમલા (13 ડિસેમ્બર, 2001) જેવા કાવતરાની યોજના બનાવી રહ્યા હતા. 

ટ્વિટરને ટક્કર આપનાર ભારતીય કંપની 'કુ' ની ક્વીન બની ગઈ કંગના રણોત… આટલા ફોલોઅર્સ બન્યા 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version