Site icon

મહિનાઓથી ગુમ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ કોર્ટના શરણે, અદાલતના આ આદેશને રદ કરવાની કરી માંગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.
મહિનાઓથી ગુમ થયેલા ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુંબઈની કોર્ટમાં અરજી કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે નીચલી અદાલતમાં અરજી કરી અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community

પરમબીર સિંહે એડવોકેટ ગુંજન મંગલા મારફત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ અરજી કરી છે. 

હવે આ મામલે 29 નવેમ્બરે સુનાવણી થશે.

પરમ બીર સિંહ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેમની સામેના ખંડણીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે.

દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું
 

Maharashtra Rajya Sabha Polls: કોનું નસીબ ચમકશે? રાજ્યસભા માટે ભાજપની નવી યાદી તૈયાર; ફડણવીસના ‘સાગર’ બંગલે બેઠકોનો દોર શરૂ, આ ૪ ચહેરાઓ રેસમાં સૌથી આગળ
Mumbai AC Local Delay: મુંબઈ એસી લોકલને કારણે હાર્બર લાઇનનું ટાઈમટેબલ ખોરવાયું: છેલ્લા એક મહિનાથી તમામ ટ્રેનો ૨૦ મિનિટ મોડી; મુસાફરોની ભારે હાલાકી.
Maharashtra BJP Reorganization: મહારાષ્ટ્ર ભાજપ એક્શન મોડમાં! પ્રદેશ અધ્યક્ષની નવી ટીમમાં કોનું કદ વધ્યું અને કોની બાદબાકી થઈ? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Exit mobile version