Site icon

મુંબઈમાં લોહીની તીવ્ર અછત, કોરોના ગ્રસ્ત ઓની પ્લાઝમા થેરાપી બંધ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરમાં હવે કોરોના ગ્રસ્ત દર્દીઓ ના ઈલાજ માટે ચાલી રહેલી પ્લાઝમા થેરાપી ને બંધ કરવામાં આવી છે. વાત એમ છે કે દર્દીઓ માટે પ્લાઝમા મેળવવા એ ઘણી મોટી કવાયત છે. પ્લાઝમા માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ઉત્સુકતા નથી દાખવી રહ્યા. બીજી તરફ બ્લડ ડોનેશન ઝડપથી ઓછું થયું છે. કોરોનાને કારણે લોકડાઉન હોવાથી આવી કોઈ ગતિવિધિ થઇ રહી નથી. આ કારણથી મુંબઈમાં હવે પ્લાઝમા થેરાપી નો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. આ સમયે મહાનગરપાલિકાના ડોક્ટરો નોંધ્યું છે કે પ્લાઝમા થેરાપી નો અસર પણ તેટલો જ છે જેટલો અસર રેમડેસિવિર ઇન્જેક્શન નો છે. આથી પ્લાઝમા થેરાપી ના સ્થાને ઈન્જેકશન નો ઉપયોગ કરવામાં આવશે.

આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version