Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

 News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં(Corona Period) આંદોલન(Protest) કરનારા તમામ આંદોલકોને શિંદે સરકારે(Shinde govt)  મોટી રાહત આપી છે. કોરોના કાળમાં રાજકીય અને સામાજિક (political and social) ગુનો પાછો ખેંચવાની જાહેરાત રાજ્ય સરકારે(State govt) કરી છે. લોકડાઉનમાં ચાલી રહ્યો હતો ત્યારે થયેલા રાજકીય આંદોલન(political movement) સમયે આ ગુના નોંધાયા હતા.

Join Our WhatsApp Channel

કોરોના દરમિયાન લોકડાઉન સમયે રાજ્ય સરકાર(State govt) વિરોધ ઠેકઠેકાણે રાજકીય પક્ષ અને સંઘટનો આંદોલન કરી રહ્યા હતા. તે સમયે આંદોલનકારી સામે ગુના નોંધાયા હતા. ત્યારે હવે રાજકીય અને સામાજિક ગુના પાછા ખેંચવાની જાહેરાત સરકારે કરી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.

આંદોલનમાં પાંચ લાખથી ઓછું નુકસાન થયું હશે તો તે પ્રકરણમાં નોંધાયેલા કેસ પણ પાછા ખેંચાશે. 21 માર્ચ, 2020થી 31 માર્ચ, 2022 ના સમય દરમિયાન  માટે આ નિર્ણય લાગુ પડશે.
 

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version