Site icon

કોરોના વધ્યો, પણ મહાનગરપાલિકા કહે છે આ તો થવાનું જ હતું. જેનું પ્રમુખ કારણ અમે પોતે છીએ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

હાલ કોરોનાની જતા આંકડા ને કારણે લોકો ઘણા ચિંતિત છે. લોકો એવું માની રહ્યા છે કે કોરોના નો વિસ્ફોટ થયો છે. જોકે મહાનગરપાલિકા આના કરતાં વિપરીત અભિપ્રાય ધરાવે છે. મહાનગર પાલિકાનું માનવું છે કે કોરોનાના ટેસ્ટિંગ વધારાને કારણે પોઝિટિવ કેસ દેખાઈ રહ્યા છે. મુંબઈ શહેરમાં પ્રતિદિન આશરે ૪૫ હજાર લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેટલું ટેસ્ટિંગ વધારવામાં આવે છે તેવા શંકાસ્પદ કેસ વધુ આવે છે. આ ઉપરાંત જેટલા પોઝિટિવ દર્દીઓ છે તેમાંથી ૮૦ ટકાથી વધુ દર્દીઓ માં કોઈ જ લક્ષણ નથી. આથી તેઓ નો ઈલાજ હોસ્પિટલમાં નથી થઈ રહ્યો.

આવનાર દિવસોમાં ટેસ્ટિંગ હજુ વધારવામાં આવશે. જેને કારણે શંકાસ્પદ કેસ તેમ જ પોઝિટિવ કેસ વધુમાં વધુ મળી શકે.

લોકોએ માત્ર તકેદારી રાખવાની જરૂર છે.

આ મુંબઈ મહાનગર પાલિકાનું માનવું છે કે ટેસ્ટિંગ વધારાને કારણે આંકડા વધી રહ્યા છે.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version