Site icon News Continuous Bureau | Mumbai

દહીસર મા કોરોના ફેલાવવાનું મૂળ કારણ પકડાયું, ઝુંપડપટ્ટી વિસ્તારમાં દૂષિત ઝોન વધારે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

દહીસર મા કોરોના ક્યારેક કાબુમાં આવે છે તો ક્યારેક પરિસ્થિતિ હાથમાંથી સરકી જાય છે. આનું પ્રમુખ કારણ દહિસરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાયેલો કોરોના છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 29 એપ્રિલે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દહિસર માં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વિસ્તારોને દૂષિત ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે આ વિસ્તારને સીલ કરવા જરૂરી છે. આ ઉપરાંત ૨૦ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી છે. જ્યારે કે અલગ અલગ ઇમારતોમાં 132 માળને સીલ કરવામાં આવ્યા છે. અત્યારે દહીસર માં કુલ 2574 પોઝિટિવ કેસ છે. જે સારી વાત નથી.

Join Our WhatsApp Channel

અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.

MHADA Lottery 2026 મુંબઈમાં ઘરનું સપનું જોનારાઓ માટે રાહ જોવાની ઘડીઓ હવે અંતિમ તબક્કે, MHADA ની 2,640 ઘરોની લોટરીનું શું છે અપડેટ?
Construction Site Tragedy મુંબઈના જોગેશ્વરીમાં બાંધકામ સાઈટ પર દુર્ઘટના બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત, સાંસદ રવિન્દ્ર વાયકર આક્રમક
AC Local Train Fire in Mumbai મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!
MNS Protest in Mumbai રસ્તા પર કોનો અધિકાર? મલાડમાં ‘સફેદ પટ્ટી’ વિવાદમાં MNS મેદાનમાં; BMCએ આ રીતે મામલો થાળે પાડ્યો
Exit mobile version