Site icon News Continuous Bureau | Mumbai

બિલ્ડિંગના રીડેવલપમેન્ટને લઈ હાઈ કોર્ટે આપ્યો આ ચુકાદો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મોટા ભાગની બિલ્ડિંગના રીડેવલપમેન્ટનાં કામ સોસાયટીના સભ્યો વચ્ચે મતભેદ થવાને કારણે અટવાઈ પડતાં હોય છે, ત્યારે તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ પ્રોજેકટને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એ મુજબ રીડેવલપમેન્ટનાં કામમાં સોસાયટીના સભ્યોનો બહુમતીએ લેવાયેલો નિર્ણય સર્વોપરી રહેશે. સોસાયટીના સભ્યો વચ્ચે રીડેવલપમેન્ટને લઈને મતભેદ હોય તો પણ અમુક સભ્યો સોસાયટીથી જુદો દાવો કરી શકે નહીં. સોસાયટીનો દરેક સભ્ય બહુમતીએ લેવાયેલા નિર્ણયને માન્ય રાખવા બાધિત છે.

બોરીવલીમાં ફેરિયાઓની દાદાગીરી, મુંબઈ મનપા લાચાર? ફૂટપાથ પર ફેરિયાઓનો ગેરકાયદે કબજો; જાણો વિગત

ગોરેગામ (વેસ્ટ)ના બાંગુરનગરની ગણપતિ નિવાસ સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એમાં 24 ઑગસ્ટના હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ સંબંધી 2018ના સોસાયટીના મેજોરિટી સભ્યોના સંમતિપત્રકને માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો. આ બિલ્ડિંગના કુલ 91 સભ્યોમાંથી 27 સભ્યો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં અસહમત હતા. 2013માં બિલ્ડરે સોસાયટી સાથે કરાર કર્યો હતો.

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version