Site icon News Continuous Bureau | Mumbai

બિલ્ડિંગના રીડેવલપમેન્ટને લઈ હાઈ કોર્ટે આપ્યો આ ચુકાદો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મોટા ભાગની બિલ્ડિંગના રીડેવલપમેન્ટનાં કામ સોસાયટીના સભ્યો વચ્ચે મતભેદ થવાને કારણે અટવાઈ પડતાં હોય છે, ત્યારે તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ પ્રોજેકટને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એ મુજબ રીડેવલપમેન્ટનાં કામમાં સોસાયટીના સભ્યોનો બહુમતીએ લેવાયેલો નિર્ણય સર્વોપરી રહેશે. સોસાયટીના સભ્યો વચ્ચે રીડેવલપમેન્ટને લઈને મતભેદ હોય તો પણ અમુક સભ્યો સોસાયટીથી જુદો દાવો કરી શકે નહીં. સોસાયટીનો દરેક સભ્ય બહુમતીએ લેવાયેલા નિર્ણયને માન્ય રાખવા બાધિત છે.

બોરીવલીમાં ફેરિયાઓની દાદાગીરી, મુંબઈ મનપા લાચાર? ફૂટપાથ પર ફેરિયાઓનો ગેરકાયદે કબજો; જાણો વિગત

ગોરેગામ (વેસ્ટ)ના બાંગુરનગરની ગણપતિ નિવાસ સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એમાં 24 ઑગસ્ટના હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ સંબંધી 2018ના સોસાયટીના મેજોરિટી સભ્યોના સંમતિપત્રકને માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો. આ બિલ્ડિંગના કુલ 91 સભ્યોમાંથી 27 સભ્યો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં અસહમત હતા. 2013માં બિલ્ડરે સોસાયટી સાથે કરાર કર્યો હતો.

Terror in Kandivali। કાંદિવલીમાં ભયનો માહોલ હાથમાં ચપ્પુ લઈને નીકળેલા શખ્સે દુકાનોમાં તોડફોડ કરી, પથ્થરમારો કરતા બે ઘાયલ
Titwala Drugs Case। ટીટવાલા ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસની મોટી સફળતા ઉત્તર પ્રદેશથી પાંચમો આરોપી ઝડપાયો
Mumbai Central Railway Fine Record| મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા; એપ્રિલના અંતિમ દિવસે 68.54 લાખની વસૂલાત
Mumbai Metro Door Safety Issue। મુંબઈ મેટ્રોમાં ભયાનક બેદરકારી હાઈસ્પીડ ટ્રેનના દરવાજા ખુલ્લા રહી જતા મુસાફરોના જીવ જોખમમાં
Exit mobile version