Site icon

એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી- આ રાજ્યમાં કરાયા ટ્રાન્સફર

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈના 'ડ્રગ્ઝ ઑન ક્રૂઝ કેસ'માંથી(Drugs on a cruise case) હટાવાયા બાદ પૂર્વ એનસીબી અધિકારી(NCB officer) સમીર વાનખેડેની(Samir Wankhede) બદલી કરી દેવામાં આવી છે. 

ઓર્ડર પ્રમાણે સમીર વાનખેડેની ચેન્નાઈમાં(Chennai) ટેક્સપેયર્સ સર્વિસીસ વિભાગના(Department of Taxpayers Services) ડાયરેક્ટર જનરલ(Director General) તરીકે બદલી કરી દેવામાં આવી છે. 

અહીં તેઓ એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરશે અને 10 જૂનથી હોદ્દો અખત્યાર કરે એવી ધારણા છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેસની સુનાવણી કરી રહેલા NDPS કોર્ટે આયર્ન ખાનને(Aryan Khan )આ કેસમાં ક્લિનચીટ આપી હતી, ત્યારબાદ સમીર વાનખેડે સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા.

આ સમાચાર પણ વાંચો :   બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા

Thane Building Slab Collapse: થાણેમાં મોટી દુર્ઘટના: જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી પડતા ૩ રહીશો ઘાયલ; ‘નૂતન નીલમ’ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા આદેશ..
Stock Market Scam Mumbai: મલેશિયન એમ્બેસીના ઓફિસર સાથે ₹૭૯ લાખની છેતરપિંડી: શેરબજારમાં રોકાણના નામે ખેલ ખેલાયો; કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ..
Mithibai College Student Bravery: મિઠીબાઈ કોલેજની વિદ્યાર્થિનીનું અદભૂત સાહસ: છેડતી કરનાર શખ્સને પકડીને કોલેજ કેમ્પસમાં ખેંચી લાવી; જુહુ પોલીસે કરી ધરપકડ
Kandivali Drug Raid: કાંદિવલીમાં ડ્રગ્સ માફિયાઓ પર ધારાસભ્ય યોગેશ સાગરની લાલ આંખ: પાન શોપ્સના ઓથા હેઠળ ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ.
Exit mobile version