Site icon News Continuous Bureau | Mumbai

એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી- આ રાજ્યમાં કરાયા ટ્રાન્સફર

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મુંબઈના 'ડ્રગ્ઝ ઑન ક્રૂઝ કેસ'માંથી(Drugs on a cruise case) હટાવાયા બાદ પૂર્વ એનસીબી અધિકારી(NCB officer) સમીર વાનખેડેની(Samir Wankhede) બદલી કરી દેવામાં આવી છે. 

ઓર્ડર પ્રમાણે સમીર વાનખેડેની ચેન્નાઈમાં(Chennai) ટેક્સપેયર્સ સર્વિસીસ વિભાગના(Department of Taxpayers Services) ડાયરેક્ટર જનરલ(Director General) તરીકે બદલી કરી દેવામાં આવી છે. 

અહીં તેઓ એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરશે અને 10 જૂનથી હોદ્દો અખત્યાર કરે એવી ધારણા છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેસની સુનાવણી કરી રહેલા NDPS કોર્ટે આયર્ન ખાનને(Aryan Khan )આ કેસમાં ક્લિનચીટ આપી હતી, ત્યારબાદ સમીર વાનખેડે સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા.

આ સમાચાર પણ વાંચો :   બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા

Mumbai Cheaper Petrol મુંબઈગરાને મોટી લોટરી! પેટ્રોલના ભાવમાં ૫ નો સીધો ઘટાડો, જાણી લો કયા પંપ પર મળશે આ સસ્તી ઓફર
Mumbai Local Train Attack મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ બાબતે થયેલા ઝઘડામાં યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, રેલ્વે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ
Haji Ali Fake Video હાજી અલી દરગાહ નજીક સરેઆમ હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફફડાટ; મુંબઈ પોલીસે નકારી અફવા
Mumbra Father Son Attack મુંબ્રામાં પિતાપુત્રનો સંબંધ કલંકિત પારિવારિક ઝઘડામાં પુત્રએ વૃદ્ધ પિતા પર કર્યો ચપ્પુથી જીવલેણ વાર, હિંસક હુમલો કરી નરાધમ ફરાર
Exit mobile version