Site icon

શિવસેનાની કોર ટીમના મહત્વના માણસ નું નિધન. ઉદ્ધવ ઠાકરેને કાયમ ખોટ સાલશે… જાણો વિગત…

શિવસેનાના નેતા અને ભારતીય કામદાર સેનાના અધ્યક્ષ સૂર્યકાંત મહાડિક નું નિધન થયું.

ટૂંકી માંદગી બાદ તેમનું મુંબઈમાં નિધન થયું.

Join Our WhatsApp Community

શિવસેનાના કામગાર યુનિટને ઉભા કરવામાં સૂર્યકાંત મહાડિક નું મોટું યોગદાન હતું.

સૂર્યકાંત મહાડિક એ શિવસેના ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ના નજીક ના નેતા ગણાતા હતા.

 

 

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version