Site icon

તારીખ પે તારીખ- શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉતનો(Sanjay Raut) જેલવાસ વધુ લંબાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial Custody) 14 દિવસ લંબાવવામાં આવી છે. 

એટલે કે સંજય રાઉત હવે 4 ઓક્ટોબર સુધી જેલમાં બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉત મુંબઈના ગોરેગાંવમાં(Goregaon) પાત્રાચાલ કૌભાંડ(Patra chawl Scam) મામલે છેલ્લા 50 દિવસથી જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version