Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

મુંબઈ એરપોર્ટ નું સંચાલન હવે અદાણી કંપની પાસે ગયું છે. આ પરિસ્થિતિમાં એરપોર્ટના ગેટ ક્રમાંક આઠ ની બહાર અદાણી કંપની નું પાટીયું લગાડવામાં આવ્યું. આ બોર્ડ લાગતા ની સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. શિવસેનાએ આ પાટિયા નો વિરોધ કર્યો છે.

મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા

ઉલ્લેખનીય છે કે આનાથી અગાઉ જ્યારે જીવીકે કંપની નું પાટિયું હતું ત્યારે શિવસેનાએ કદી વિરોધ નોંધાવ્યો ન હતો. હવે જ્યારે ગુજરાતી માણસ ની કંપની ના નામનું પાટિયું લાગ્યું છે ત્યારે પેટમાં ચૂંક આવે છે

 

Rare Loggerhead Turtle Rescue મુંબઈના દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલો દુર્લભ ‘લોગરહેડ’ કાચબો સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયો વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ
Police Return Lost Property આઝાદીના ૮૦મા પર્વ પર વેસ્ટ રીજન૨ પોલીસે અંદાજે રૂ. ૧.૧૫ કરોડની કિંમતી ખોવાયેલી મિલકત સાચા માલિકોને પરત સોંપી
Saki Naka Cab Accident સાકીનાકામાં કેબની અડફેટે આવી જતાં એક વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત ચાલક અટકાયતમાં
Mumbai Voter List Discrepancies મુંબઈની બેઠકો પર મૃત મતદારોના નામ હટાવવાની પ્રક્રિયામાં અસમાનતા, સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Exit mobile version