Site icon

કાળઝાળ ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, મળ્યું મોત.. પરિવારમાં શોકનો માહોલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈના(Mumbai) પવઈ(Powai) વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 

અહીં તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી(Drwoned) જવાથી મોત નિપજ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગરમીથી બચવા તે પવઈ તળાવમાં નહાવા પડ્યો હતો, પણ પાણીની ઊંડાઈનો(Water depth) તેને અંદાજ ન આવતાં ડૂબી ગયો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને તળાવમાંથી બહાર કાઢીને તેને તરત જ મુલુંડની એક હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો.

મુલુંડ પોલીસે(Mulund police) ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ(Postmortem) માટે મોકલાવ્યો હતો અને તેના પરિવારને પણ જાણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  બાંદ્રા (ઈસ્ટ)ના એક નાળાએ કર્યા હીરાબજારના વેપારીઓને હેરાન પરેશાન, બેસ્ટની બસ સ્ટોપના અભાવે રીક્ષાવાળાની દાદાગરીથી ત્રસ્ત.. જાણો વિગતે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version