Site icon News Continuous Bureau | Mumbai

પહેલી જૂન પછી વેપારી અને સરકાર વચ્ચે ઘર્ષણનાં એંધાણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઠાકરેએ પહેલી જૂન પછી lockdown લંબાવવાના સંકેત આપ્યા છે. આ સમાચાર વાયુવેગે મુંબઈ શહેરમાં ફેલાઈ જતાં વેપારીઓએ હવે કમર કસી લીધી છે. અનેક વેપારી સંગઠનોએ ક્રમબદ્ધ રીતે સરકારી અધિકારી તેમ જ નેતાઓ સાથે મિટિંગો શરૂ કરી દીધી છે. અનેક નેતા અને સરકારી વિભાગોને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.

જોકે અત્યાર સુધી એકેય અધિકારી અથવા નેતાએ વેપારીઓને સકારાત્મક આશ્વાસન આપ્યું નથી.

આ પરિસ્થિતિમાં હવે વેપારીઓ આગામી દિવસોમાં સરકાર સામે બાંયો ચડાવે એવી શક્યતા છે. બધાની નજર પહેલી જૂનના નિર્ણય પર રહેશે.

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version