Site icon

કોરોના દરમિયાન ઈલાજ માટે જે દર્દીઓ પાસેથી વધુ પૈસા લીધા છે તેમને પૈસા પાછા આપવાનો આદેશ. જો નહીં ચૂકવાય તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ. અહીં આવ્યો ફેંસલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

 

થાણે મહાનગરપાલિકાએ થાણા વિસ્તારમાં આવેલી અનેક હોસ્પિટલોને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલ એ કોરોના કાળ દરમ્યાન દર્દીઓ પાસેથી સરકારી નિયમ થી વિપરીત પૈસા ઉઘરાવ્યા હોય તેમણે ફરિયાદીઓ ને પૈસા પાછા આપવા પડશે. આ સંદર્ભે અનેક હોસ્પિટલને તાકીદ કરવામાં આવી છે કે જો સમયસર પૈસા નહીં આપવામાં આવે તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અનેક દર્દીઓએ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી વધુ પૈસા વસુલવામાં આવ્યા છે.

અનેક ફરિયાદીઓ એ કરેલી ફરિયાદ મુજબ તમામ ફરિયાદી ઓના મળીને કુલ એક કરોડ ૧૪ લાખ રૂપિયા અલગ-અલગ હોસ્પિટલોએ પાછા આપવા પડશે.

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી

આમ થાણા મહાનગરપાલિકાએ આ હોસ્પિટલો પ્રત્યે કડક વલણ લીધું છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version