Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવ ગત વર્ષની સરખામણીમાં સારી રીતે ઉજવાયો. ગયા વર્ષે કોરોનાનું વિઘ્ન ગણેશોત્સવ પર હાવી હતું. તેથી ઘણા ઘરોમાં બાપાનું આગમન થઇ શક્યું ન હતું. આ વર્ષે વિસર્જન દરમિયાન બાપાની મૂર્તિઓની સંખ્યા ૨૦ ટકા વધારે જોવા મળી હતી.

મુંબઇમાં ઘરગથ્થુ અને સાર્વજનિક મળીને અંદાજે ૧ લાખ ૫૦ હજાર ગણેશ મૂર્તિના વિસર્જન થયા. જ્યારે ગત વર્ષે ૧ લાખ ૩૧ હજાર ૩૭૩ મૂર્તિઓના આગમન અને વિસર્જન થયા હતા.

મુંબઈમાં કોરોના ‘ઈન-કંટ્રોલ’, શહેરમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ સાથે માત્ર એક જ દર્દીનું નિપજ્યું મોત; જાણો આજના નવા આંકડા

આ વર્ષે કુલ ૭૩ કૃત્રિમ તળાવમાં ૭૮ હજાર ૮૨૬ મૂર્તિઓ પધરાવાઇ હતી. જ્યારે બાકીની મૂર્તિઓના નૈસર્ગિક સ્થળે વિસર્જન થયા હતા.

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Exit mobile version