Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવ ગત વર્ષની સરખામણીમાં સારી રીતે ઉજવાયો. ગયા વર્ષે કોરોનાનું વિઘ્ન ગણેશોત્સવ પર હાવી હતું. તેથી ઘણા ઘરોમાં બાપાનું આગમન થઇ શક્યું ન હતું. આ વર્ષે વિસર્જન દરમિયાન બાપાની મૂર્તિઓની સંખ્યા ૨૦ ટકા વધારે જોવા મળી હતી.

મુંબઇમાં ઘરગથ્થુ અને સાર્વજનિક મળીને અંદાજે ૧ લાખ ૫૦ હજાર ગણેશ મૂર્તિના વિસર્જન થયા. જ્યારે ગત વર્ષે ૧ લાખ ૩૧ હજાર ૩૭૩ મૂર્તિઓના આગમન અને વિસર્જન થયા હતા.

મુંબઈમાં કોરોના ‘ઈન-કંટ્રોલ’, શહેરમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ સાથે માત્ર એક જ દર્દીનું નિપજ્યું મોત; જાણો આજના નવા આંકડા

આ વર્ષે કુલ ૭૩ કૃત્રિમ તળાવમાં ૭૮ હજાર ૮૨૬ મૂર્તિઓ પધરાવાઇ હતી. જ્યારે બાકીની મૂર્તિઓના નૈસર્ગિક સ્થળે વિસર્જન થયા હતા.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version