Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવ ગત વર્ષની સરખામણીમાં સારી રીતે ઉજવાયો. ગયા વર્ષે કોરોનાનું વિઘ્ન ગણેશોત્સવ પર હાવી હતું. તેથી ઘણા ઘરોમાં બાપાનું આગમન થઇ શક્યું ન હતું. આ વર્ષે વિસર્જન દરમિયાન બાપાની મૂર્તિઓની સંખ્યા ૨૦ ટકા વધારે જોવા મળી હતી.

મુંબઇમાં ઘરગથ્થુ અને સાર્વજનિક મળીને અંદાજે ૧ લાખ ૫૦ હજાર ગણેશ મૂર્તિના વિસર્જન થયા. જ્યારે ગત વર્ષે ૧ લાખ ૩૧ હજાર ૩૭૩ મૂર્તિઓના આગમન અને વિસર્જન થયા હતા.

મુંબઈમાં કોરોના ‘ઈન-કંટ્રોલ’, શહેરમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ સાથે માત્ર એક જ દર્દીનું નિપજ્યું મોત; જાણો આજના નવા આંકડા

આ વર્ષે કુલ ૭૩ કૃત્રિમ તળાવમાં ૭૮ હજાર ૮૨૬ મૂર્તિઓ પધરાવાઇ હતી. જ્યારે બાકીની મૂર્તિઓના નૈસર્ગિક સ્થળે વિસર્જન થયા હતા.

Mumbai Rain Updates 2026 મુંબઈમાં આગામી ૫ દિવસ ભારે! મેઘરાજાના ધમાકેદાર કમબેક સાથે હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી!
Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Exit mobile version