Site icon

ઇમારતોમાં ઘૂસેલા કોરોના ને અટકાવવા મહાનગરપાલિકાએ મુંબઈમાં હજારો ઇમારતો પર કાર્યવાહી કરી. સેંકડો સીલ. જાણો આ આંકડો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં ઊંચી ઈમારતોમાં ઘૂસી ગયેલો કોરોના બહાર નીકળવાનું નામ નથી લઇ રહ્યો. આ કારણથી મુંબઈ મહાનગર પાલિકાઓ એ ઇમારતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શુક્રવાર ના દિવસે મુંબઈ શહેરમાં કુલ 660 બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 7500 ફ્લોર એટલે કે માળને સીલ કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ હાલ મુંબઈ શહેરમાં 80 દૂષિત વિસ્તાર જાહેર કરાયા છે. આ દુષિત વિસ્તારોમાંથી ૯૦ ટકા વિસ્તાર ધનિકોના એટલે કે ઊંચી ઈમારતોના છે.


અગમચેતીના પગલારૂપે મહાનગરપાલિકાએ અનેક સોસાયટીઓ અને આદેશ આપ્યો છે કે તેઓ વખતોવખત આખે આખી સોસાયટીને સેનેટાઈઝ કરતા રહે. આમ મહાનગરપાલિકાના આ પગલાને કારણે મુંબઇ શહેરના ત્રણ લાખથી વધુ લોકો અત્યારે ઘરની ચાર દીવાલમાં કેદ થયા છે.

Join Our WhatsApp Community
Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
BMC Election: મુંબઈમાં મતદાન વચ્ચે વોટ્સએપ ગ્રુપો બન્યા ‘જંગનું મેદાન’! મરાઠી-અમરાઠી વિવાદ વકરતા અડમિન્સ એક્શનમાં, મેસેજ કરવા પર મૂક્યો પ્રતિબંધ
Exit mobile version