Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, રાણીબાગમાં પર્યટનના સમય પર મર્યાદા મૂકાઈ; દરરોજ કરતા આટલા કલાક વહેલું બંધ થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.  

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા રાણીબાગમાં ફરવાના સમય પર મર્યાદા મૂકવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાણીબાગમાં ફરવાનો સમય એક કલાક ઓછો કરવામાં આવ્યો છે.

એટલે કે હવે બપોરે 3 વાગ્યે જ પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી રાણીબાગ ખાલી કરાવવામાં આવશે.

એકંદર પરિસ્થિતિનો કયાસ કાઢીને આખરે પ્રશાસને પર્યટનના સમય પર મર્યાદા મૂકવાનો નિર્ણય લીધો છે. 

કોરોના સંકટને લઇને ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, આ તારીખથી ફિઝિકલ કોર્ટ રહેશે બંધ; જાણો વિગતે

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version