Site icon

મુંબઈ શહેરમાં રસીકરણ હવે આટલા વાગ્યા પછી જ શરૂ થશે. સમયનો પ્રતિબંધ આવી ગયો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો ઉઠતી આવી છે કે મુંબઈમાં વેક્સીનેશન સેન્ટર પર રસીકરણ માટે ભારે ભીડ જામે છે. આટલું જ નહીં આ રસીકરણ થતી વખતે યોગ્ય અંતર પણ જળવાતું નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક નવો કાયદો બનાવ્યો છે. જે મુજબ મુંબઈ શહેરના તમામ રસીકરણ કેન્દ્રો હવે 12:00 બાદ ચાલુ થશે. બપોર પછી વેક્સીનેશન સેન્ટર ચાલુ કરવાનું કારણ છે કે લોકો બપોરનું જમણ લીધા બાદ વેક્સિન સેન્ટર પર પહોંચે. તેમજ વગર કારણે ભીડ થાય નહીં. આ કાયદાનો અમલ ગુરુવારથી એટલે કે 13મી મેથી શરૂ થઈ ચૂક્યો છે.

કોરોનાના કાળ વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા ડિફેમેશન કેસમાં ફસાયા
 

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version