Site icon

મુંબઈમાં રસીકરણ અભિયાનને વેગ આપવા માટે મનપાનો નવો કીમિયો, શહેરનું આ રસીકરણ કેન્દ્ર દિવસના 12 કલાક સુધી રહેશે કાર્યરત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઑક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં બીકેસી રસીકરણ કેન્દ્રમાં હવે રસીકરણ દિવસમાં 12 કલાક કરવામાં આવશે.

મુંબઈમાં રસીકરણની ગતિ વધારવા માટે, બીકેસી જમ્બો સેન્ટર આગામી ત્રણ દિવસ એટલે કે 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી રસીકરણ કરાશે.

એટલે કે, આ ત્રણ દિવસ રસીકરણ કેન્દ્ર 12 કલાક સુધી કાર્યરત રહેશે, જે દરમિયાન લોકો રસી લગાવી શકશે.

ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version