Site icon

મુંબઈમાં રસીકરણ અભિયાનને વેગ આપવા માટે મનપાનો નવો કીમિયો, શહેરનું આ રસીકરણ કેન્દ્ર દિવસના 12 કલાક સુધી રહેશે કાર્યરત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઑક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં બીકેસી રસીકરણ કેન્દ્રમાં હવે રસીકરણ દિવસમાં 12 કલાક કરવામાં આવશે.

મુંબઈમાં રસીકરણની ગતિ વધારવા માટે, બીકેસી જમ્બો સેન્ટર આગામી ત્રણ દિવસ એટલે કે 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી રસીકરણ કરાશે.

એટલે કે, આ ત્રણ દિવસ રસીકરણ કેન્દ્ર 12 કલાક સુધી કાર્યરત રહેશે, જે દરમિયાન લોકો રસી લગાવી શકશે.

ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version