Site icon News Continuous Bureau | Mumbai

ભીમા કોરેગામ હિંસાચાર મામલે જેલમાં રહેલા આ વ્યક્તિને મળી જામીન. એનઆઇએએ કર્યો જોરદાર વિરોધ… પણ જજ ન માન્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ફેબ્રુઆરી 2021

ભીમા કોરેગાંવ પ્રકરણમાં અટકમાં લેવાયેલા ૮૨ વર્ષના વરવર રાવ ને જામીન મળી ગયા છે. જામીન માટે તેમના વકીલે દલીલ કરી હતી કે મોટી ઉંમર તેમજ કોરોના થઈ ગયો હોવાને કારણે તેમને ઈલાજ માટે જામીન મળવા જોઈએ.

અત્યારે આ વ્યક્તિ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ઇલાજ લઈ રહ્યો છે. તેમના વકીલે દલીલ કરી હતી કે ઊંચી ઉંમરને ધ્યાનમાં લેતા સહાનુભૂતિ કેળવીને કોર્ટે તેમને જામીન આપવા જોઇએ. બીજી તરફ એનઆઈએ એ આ જામીનનો સખત વિરોધ કર્યો હતો. વરવર રાવ ને 50000 રૂપિયા ના જામીન મળ્યા છે જે એક મહિના માટે છે.

Dombivli Traffic Police Action। ડોમ્બિવલીમાં બેફામ રિક્ષાચાલકો પર પોલીસની તવાઈ સાત ચાલકો વિરુદ્ધ ફોજદારી ગુના દાખલ
Gold Smuggling Bust। મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની તવાઈ બે અલગઅલગ કેસમાં ૩.૧૫ કરોડનું સોનું ઝડપાયું
Mumbai Drug Bust। વર્સોવામાં એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો ૩.૮૨ કરોડનું હેરોઈન જપ્ત
Jogeshwari Doctor Blackmail। જોગેશ્વરી ટ્રોમા કેર હોસ્પિટલના ડોક્ટરને બ્લેકમેલ કરી ૧૫ લાખની ખંડણી મંગાઈ; મહિલા સહિતની ગેંગ સામે FIR
Exit mobile version