Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ થી ગુજરાત જવા માટે વસઇ થી ભાયંદર ની ખાડી વચ્ચે આવેલા બ્રિજને કારણે અમુક વખત કલાકો સુધી સમય વેડફાતો હોય છે. હવે આ સંદર્ભે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૩૦ સુધી અહીં બંને તરફ ત્રણ લેનનો પૂલ બની ને તૈયાર થશે. 

આ પુલ બનાવવા માટે જરૂરી એવી નવ એકર જમીન કેન્દ્ર સરકારે આપી દીધી છે તેમજ આશરે ચાર હેક્ટર જેટલી જમીન વનવિભાગે મહારાષ્ટ્ર સરકારને સોંપી દીધી છે. MMRDA આ માટે ૩૨ કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. બીજી તરફ કુલ ૧૦૦૦ કરોડના ખર્ચે આ પુલનું બાંધકામ આગામી દિવસોમાં શરૂ થઈ જશે અને વર્ષ ૨૦૨૪ સુધીમાં પતી જશે. આ પુલ બનતાની સાથે જ મુંબઈ અને ગુજરાત વચ્ચે નો માર્ગ વધુ સરળ બનશે અને લોકોનો સમય બચશે.

રસી રાજકારણનો છેદ ઊડી ગયો, મુંબઈમાં ભરપૂર રસી અવેલેબલ થતા ખાનગી સેન્ટર પણ કાર્યરત થયા.
 

Andheri Child Abuse case ૧૧ વર્ષના બાળક પર કુકર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની આકરી સખત કેદ, અંધેરી કોર્ટનો મોટો ફેંસલો
Drug Free Mumbai Drive ‘ડ્રગફ્રી મુંબઈ’ અભિયાન હેઠળ શાળાકોલેજો નજીક ચાલતા ૧,૪૯૭ ગેરકાયદે પાનના ગલ્લા પર પોલીસBMCની આકરી કાર્યવાહી
BKC Diamond Merchant Fraud BKC માં હીરા વેપારી સાથે અધધ આટલા કરોડની છેતરપિંડી, મિત્ર વેપારી સામે ગુનો દાખલ
ATS Seizes Methamphetamine મુંબઈમાં મહારાષ્ટ્ર ATSનો સપાટો ₹૯.૪૦ કરોડનું મેથાંફેટામાઈન ડ્રગ્સ જપ્ત, ઉત્તર પ્રદેશ સુધી તાર જોડાયા
Exit mobile version