Site icon News Continuous Bureau | Mumbai

મહત્વના સમાચાર : મોટા વાહનો માટે ત્રણ દિવસ બંધ રહેશે મુંબઈ થી વસઈ ને જોડતો વર્સોવા નો બ્રિજ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ થી ગુજરાત ના પ્રવાસ દરમિયાન વર્સોવા ખાડી નો પુલ વટાવવો અનિવાર્ય છે. હવે આ બ્રિજ રિપેર કરવાનો હોઇ તો ઓક્ટોબરની 30 તારીખથી નવેમ્બર ની ૧ તારીખ સુધી આ બ્રિજ પર ભારે વાહનોને નહીં આવવા દેવાય. 

એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન અહીં લાંબો ટ્રાફિક જોવા મળી શકે છે. આથી અમદાવાદ તરફ જનાર દરેક યાત્રી એ તકેદારી રાખવી આવશ્યક છે.

સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે

Mumbai Metro Monsoon Preparedness મુંબઈ મેટ્રોમાં ચોમાસાની તૈયારી ચાર લાઈનો પર મેટ્રો સેવા અવિરત રહેશે, ૫ ટ્રેનો અનામત રખાશે
Mrinaltai Gore Flyover Quality Concerns મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર પર સવાલો નવા પુલના રસ્તાની ગુણવત્તા પર વિવાદ, પાલિકાએ આપી સ્પષ્ટતા
Mumbai BEST Bus Accident કાંદિવલીમાં કાળ બનીને આવી બેસ્ટ બસ, બે રાહદારીઓને કચડ્યા, ઘટનાસ્થળે જ મોત…
BMC Demolition Drive Andheri। મુંબઈના અંધેરીમાં પાલિકાનો સપાટો ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પચાવી પાડનારી ટોચની હોટલોરેસ્ટોરન્ટ્સ પર બુલડોઝર ફર્યા
Exit mobile version