Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પ્રસિદ્ધ લેખિકા, કવયિત્રીનું નિધન થયું. ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બોલીવૂડની ૩૫૦થી વધારે હિન્દી ફિલ્મો માટે ગીતો લખનાર ગીતકાર માયા ગોવિંદનું મુંબઈ ખાતે તેમના જુહૂ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 82 વર્ષના હતા. 

Join Our WhatsApp Channel

છેલ્લા અમુક સમયથી તેમની તબીયેત નાદુરસ્ત હતી. તેમનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું હતું.

માયા ગોવિંદે ‘રજિયા સુલતાન’, ‘મૈ ખિલાડી તૂ અનાડી’, ‘લાલ બાદશાહ’, ‘યારાના’, ‘બેટી નં. ૧’, ‘ઐતબાર’, ‘હમ તુમ્હારે હૈ સનમ’ વગેરે જેવી કેટલીય ફિલ્મોમાં ગીતો લખ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : Gokhale bridge : ગોખલે બ્રિજ પર મહાકાય ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ, આ તારીખ સુધી ખુલી જશે બ્રિજની એક લેન

 

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version