Site icon

તમામ તકલીફો વચ્ચે એક રાહતના સમાચાર. મુંબઈને પાણી આપનાર આ તળાવ છલકાઈ ગયું. જુઓ વિડિયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં આ એક જળાશય એટલે કે વિહાર તળાવ પુરેપુરુ ભરાઇ ગયું અને છલકાઈ ગયું છે. શનિવારે સવારે નવ વાગ્યાની આસપાસ આ તળાવ ભરાઈ ગયું હતું. આ તળાવમાં 90 મિલિયન લિટર પાણી પુરવઠો શામેલ છે. તળાવ ભરાવાને કારણે મુંબઈ શહેરમાં પાણીની સમસ્યા હળવી થઈ.

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી

આ તળાવ છલકાઈ જવાને કારણે પાણીના સુંદર દ્રશ્યો પેદા થયા. જુઓ વિડિયો

 

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version