Site icon

બોરીવલીવાસીઓ માટે સારા સમાચાર. પાણી વિભાગે પ્રેસ રિલીઝના માધ્યમથી આ માહિતી જાહેર કરી છે. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલીકાના પાણી પુરવઠા વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને જાણ કરી છે કે પહેલી માર્ચના રોજ બોરીવલી જળાશય ખાતે 1800 મી.મી. વ્યાસની પાણીની લાઈન તૂટી ગઈ હતી. 

આ સંદર્ભે મહાનગરપાલિકાએ તત્કાળ રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. હવે તે કામ પૂરું થતા પાલીકાએ જાહેરાત કરી છે કે 3જી માર્ચ થી બોરીવલીના તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવશે. 

સાથે એમ પણ જણાવ્યું છે કે પાણી સપ્લાય નો સમય પણ રાબેતા મુજબનો રહેશે.

હાશ!! કોવિડ નિયમો ગયાં. મુંબઈ અને મહારાષ્ટ્રના આ 14 જિલ્લામાં વેપારીઓ ખુશ. જાણો કયા નિયમો ગયા અને કયા હજી લાગુ છે. તેમજ કયા જિલ્લામાં નિયમો હળવા થયા. 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version