Site icon

બોરીવલીવાસીઓ માટે સારા સમાચાર. પાણી વિભાગે પ્રેસ રિલીઝના માધ્યમથી આ માહિતી જાહેર કરી છે. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલીકાના પાણી પુરવઠા વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને જાણ કરી છે કે પહેલી માર્ચના રોજ બોરીવલી જળાશય ખાતે 1800 મી.મી. વ્યાસની પાણીની લાઈન તૂટી ગઈ હતી. 

આ સંદર્ભે મહાનગરપાલિકાએ તત્કાળ રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. હવે તે કામ પૂરું થતા પાલીકાએ જાહેરાત કરી છે કે 3જી માર્ચ થી બોરીવલીના તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવશે. 

સાથે એમ પણ જણાવ્યું છે કે પાણી સપ્લાય નો સમય પણ રાબેતા મુજબનો રહેશે.

હાશ!! કોવિડ નિયમો ગયાં. મુંબઈ અને મહારાષ્ટ્રના આ 14 જિલ્લામાં વેપારીઓ ખુશ. જાણો કયા નિયમો ગયા અને કયા હજી લાગુ છે. તેમજ કયા જિલ્લામાં નિયમો હળવા થયા. 

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version