Site icon

પશ્ચિમ રેલવેને મળ્યું અનોખું સૂચન : જે પૅસેન્જરે વેક્સિન લીધી હોય તેને પ્રવાસ કરવા દ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈની લોકલ ટ્રેન છેલ્લા ઘણા સમયથી સામાન્ય લોકો માટે બંધ છે. આ પરિસ્થિતિમાં રેલવે વિભાગને હવે મુસાફરી કરનાર પ્રવાસી સંગઠનો તરફથી ટ્રાવેલિંગ સંદર્ભે સૂચનો મળી રહ્યાં છે. એક સંગઠને રેલવે પાસે એવી માગણી મૂકી છે કે જે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી હોય તે વ્યક્તિને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પરવાનગી આપવામાં આવે.

ચોરવા ગયા કોરોનાની રસી અને ભૂલથી ચોરી થઈ પોલિયોની રસી

જોકે આ પ્રકારના સૂચન સંદર્ભે રેલવે વિભાગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી તેમ જ આવા સૂચન પર અમલ કરવું એ રેલવેના હાથમાં નથી. આ પરિસ્થિતિમાં આ સૂચનને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો સ્પેશિયલ કમિટીમાં આ સંદર્ભે કોઈ ઠરાવ પસાર થાય તો અનેક લોકોને રાહત મળશે.

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version